રાજકોટ: 5 દિવસ બાદ જળ સંકટ સર્જાઈ શકે, આજી-1, ન્યારી-1, ભાદર-1 ડેમમાં અઠવાડિયું ચાલે એટલુ જ પાણી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Aug 2021 12:42 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટમાં (rajkot) 5 દિવસ બાદ જળ સંકટ (water) સર્જાઈ શકે છે. આજી-1 ડેમમાં માત્ર 5થી 7 દિવસ ચાલે એટલુ જ પાણી છે. તો ન્યારી-1 ડેમમાં ઓક્ટોબર સુધી ચાલે એટલો જ પાણીનો જથ્થો બચ્યો છે. ભાદર-1 ડેમમાં નવેમ્બર સુધી ચાલે એટલો જ પાણીનો જથ્થો છે.