રાજકોટ:પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ વકર્યો, હોસ્પિટલોમાંદર્દીઓની સંખ્યા વધી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Jul 2021 03:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો વધ્યા છે. જેને કારણે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. છેલ્લા 1 મહિનામાં કેસ વધ્યા છે. ડેન્ગ્યુના 8, મલેરિયાના 6 અને ચિકનગુનિયાના 3 કેસ નોંધાયા છે.