Rajkot: ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખે સરકારને વેપારીઓના વેક્સિનેશન અંગે શું કરી રજુઆત?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Jul 2021 11:23 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ(Rajkot) ચેમ્બર ઓફ કોમર્સ(Chamber of Commerce)ના ઉપપ્રમુખે સરકારને વેપારીઓ માટે ફરજીયાત વેક્સિન(Vaccination)ની મુદ્દતમાં વધારો કરવાની રજુઆત કરી છે. તેમણે સરકારને વેપારીઓ પાસે દંડ ન વસુલવાની અપીલ કરી છે. હાલની સ્થિતિ જોતા 10 જુલાઈ સુધી વેક્સિનેશન પુરુ થાય તેવી શક્યતા લાગી રહી નથી.