રાજકોટઃ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેનાર દર્દીઓને DDOએ શું આપી સૂચના?

Continues below advertisement

રાજકોટની ગોંડલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેનાર દર્દીઓને વેક્સિન લેવા માટે સૂચના આપવામાં આવી છે. રાજકોટના ડીડીઓએ દર્દીઓને કોરોના વેક્સિન લેવા માટેની સૂચના આપી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram