રાજકોટઃ કોરોના સંક્રમણ ઘટતા પ્રશાસને કોવિડ દર્દીઓ માટે શું લીધો મહત્વનો નિર્ણય?


રાજકોટમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે. જેને લઈને પ્રશાસને મહત્વનો નિર્ણય કર્યો છે. કોરોના પોઝિટીવ દર્દીઓને હવે પોર્ટેબલ હોસ્પિટલમાં સારવાર માટે રખાશે. હાલ જે કોવિડ બિલ્ડિંગ છે ત્યાં  સુપર સ્પેશ્યાલિટી વિભાગો શરૂ કરાશે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola