કોરોનાના કેસ વધતા રાજકોટમાં RT-PCR અને એન્ટીજન ટેસ્ટ વધારવામાં આવશે

Continues below advertisement

રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં ટેસ્ટ વધારવા માટેની વિચારણા છે. હાલમાં રાજકોટ જિલ્લામાં રોજના 500 RT-PCR ટેસ્ટ થાય છે તો આવતા દિવસોમાં એન્ટીજન ટેસ્ટ વધારવામાં આવશે અને અંદાજીત 800થી 1 હજાર કરવા વિચારણા કરાઈ છે. આજે જિલ્લાના અધિકારીઓની જિલ્લા કલેકટર સાથે મહત્વની બેઠક કરી.આ અંગે ચર્ચા કરવામા આવી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram