Rupala Controversy | 'જો રૂપાલા અહીંથી નીકળશે તો અમે એને જવા નહીં દઈએ', ક્ષત્રિય મહિલાઓની અટકાયત
gujarati.abplive.com
Updated at:
30 Mar 2024 05:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRupala Controversy | ગુજરાત કરણી સેના મહિલા પાંખના પ્રમુખ ગીતાબા જાડેજાનું નિવેદન. અમને આ સમાધાન સ્વીકાર્ય નથી. ગઈકાલે ગણેશગઢ ક્ષત્રિય સમાજની મહિલાઓને અટકાવવામાં આવી હતી. રૂપાલા ની ટીકીટ જ નહીં,પણ તેને રાજકારણ થી દુર કરો. જયરાજસિંહ ક્ષત્રિય સમાજને પડકાર ફેકતા હતા, અમે જયરાજસિંહ ને મળવા જતા હતા તો કેમ અટકાવ્યા. જયરાજસિંહ જાડેજાને અમે સિંહ નહીં કહીએ જયરાજભાઈ કહેશું. અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ અપીલ કરીએ છીએ. અમારા મન સન્માન ઉપર રૂપાલાએ ઘા કર્યો. આ માત્ર અમારો રોષ નથી ગુજરાત અને દેશભરની ક્ષત્રિય બહેનોનો રોષ.