સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે વિચારણા, રસી લીધી હશે તો ઇન્ટરનલમાં 5 માર્ક વધુ

Continues below advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. જે વિદ્યાર્થીએ કોરોના રસી લીધી હશે તેમને ઇન્ટરનલમાં 5 માર્ક વધારે આપવામાં આવશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram