સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે વિચારણા, રસી લીધી હશે તો ઇન્ટરનલમાં 5 માર્ક વધુ
Continues below advertisement
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. જે વિદ્યાર્થીએ કોરોના રસી લીધી હશે તેમને ઇન્ટરનલમાં 5 માર્ક વધારે આપવામાં આવશે.
Continues below advertisement