રાજકોટ એસટી વિભાગે દિવાળીના તહેવાર નિમિત્તે વધુ બસ દોડાવવાનો નિર્ણય કર્યો, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
25 Oct 2021 03:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ બસ સ્ટેશન પર લોકોની ભીડ જામી રહી છે. વતન જવા માટે લોકો મુસાફરી કરી રહયા છે. ત્યારે રાજકોટ એસટી વિભાગે વધુ બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. બસ વિભાગે મુસાફરી માટે ખાસ વ્યવસ્થા કરી છે. લોકોને હાલાકી ભોગવવી ન પડે તે માટે આ નિર્ણય કરાયો છે.