સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ મામલે સિન્ડિકેટ સભ્યોની બેઠક, વીસીના રાજીનામાની માંગ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ મામલે સિન્ડિકેટ સભ્યોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભરતી કૌભાંડ મામલે હોબાળો થયો હતો. 88 અધ્યાપકોની ભરતી કૌભાંડ સામે આવ્યું હતું. જે બાદ આજે પ્રથમ બેઠક યોજાઈ હતી. કોંગ્રેસ સમર્થિત સિન્ડિકેટ સભ્યોએ વીસીના રાજીનામાની માંગ કરી હતી. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola