સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ મામલે સિન્ડિકેટ સભ્યોની બેઠક, વીસીના રાજીનામાની માંગ
abp asmita
Updated at:
27 Oct 2021 03:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ મામલે સિન્ડિકેટ સભ્યોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભરતી કૌભાંડ મામલે હોબાળો થયો હતો. 88 અધ્યાપકોની ભરતી કૌભાંડ સામે આવ્યું હતું. જે બાદ આજે પ્રથમ બેઠક યોજાઈ હતી. કોંગ્રેસ સમર્થિત સિન્ડિકેટ સભ્યોએ વીસીના રાજીનામાની માંગ કરી હતી.