રાત્રી કર્ફ્યૂના કારણે સૌરાષ્ટ્રમાં લીલી તુવેર પકવતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી, જુઓ વીડિયો 

Continues below advertisement
રાત્રી કર્ફ્યૂના કારણે સૌરાષ્ટ્રમાં લીલી તુવેર પકવતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. ખેતરમાંથી તુવેર ઉતાર્યાના 24 કલાક બાદ હરાજી થતી હોવાથી તુવેર સુકાઇ રહી છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram