રાજકોટમાં જળ સંકટ, આજી ડેમમાં 15 સપ્ટેબર સુધી ચાલે તેટલું જ પાણી ઉપલબ્ધ

વરસાદ ખેંચાતા રાજકોટમાં પાણીનું સંકટ ઊભું થયું છે. આજી ડેમમાં 15 સપ્ટેબર સુધી ચાલે તેટલું જ પાણી ઉપલબ્ધ છે. રાજકોટ પ્રશાસન ફરી સરકાર પાસે પાણીની માંગણી કરશે. રાજકોટના ખેડૂતો વરસાદ વ પડતાં નારાજ થયા છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola