મુસાફરો માટે સગવડઃ હોળીના તહેવાર નિમિત્તે કયા બે શહેરોમાંથી એસટી તંત્ર વધારાની 100 થી 200 બસો દોડાવશે, જુઓ વીડિયો
હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને મુસાફરોને અગવડતા ના પડે તે ત માટે એસટી તંત્રએ મોટી નિર્ણય લીધો છે. અમદાવાદ અને સુરત બન્ને શહેરોમાંથી વધારાની બસો દોડાવવાનુ નક્કી કર્યુ છે. અમદાવાદમાંથી 100 અને સુરતથી 200 વધારાની બસો દોડાવાશે.