સુરતમાં કોરોનાને લઇને ભયાવહ સ્થિતિ સર્જાઇ, જાણો શું કહી રહ્યા છે ડોક્ટર્સ?

કોરોનાને લઈને અતિ ભયંકર સ્થિતિ સુરતની સિવિલ હૉસ્પિટલમાં થઇ છે. ત્રીસ સેકંડમાં ત્રણ દર્દી દાખલ થયા છે. 90 ટકા દર્દીઓને ઓક્સિજનની જરુરિયાત છે. જેમને દસથી બાર લીટર ઓક્સિજનની જરૂર પડે છે. દર્દીઓને સમસ્યા ન પડે તે માટે રિસિવિંગ સેંટર પર જ ઓક્સિજન સાથેના સ્ટ્રેચર તૈયારા કરાયા છે. આ વર્ષે કોવિડની OPDમાં 500 થી 550 જ્યારે ગયા વર્ષે આ સમયે 300 થી 350 દર્દીઓ હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola