Surat: પાટીદાર સમાજને સાથ ન આપનાર ઉમેદવારોનો PAAS કરશે વિરોધ

આગામી 21મી ફેબ્રુઆરીએ સુરત સહિત 6 મનપાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે પાટીદાર અનામત આંદોલનના નેતા ધાર્મિક માલવિયાને કોંગ્રેસે ટિકિટ આપી હતી. જોકે, તેના સમર્થકોને ટિકિટ ન મળતાં તેણે ઉમેદવારી જ નોંધાવી નહોતી. હવે સુરતમાં પાસ લડી લેવાના મૂડમાં છે.  સુરત પાસ સમિતિ દ્વારા નવી રણનીતિ ઘડવામાં આવી છે. જે પાટીદાર ઉમેદવારોએ સમાજને સાથ નથી આપ્યો, તેમની સામે વિરોધ કરશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola