સુરતઃ મોડી રાત્રે કોંગ્રેસ કાર્યકર્તાઓનું યોજાયું મહાસંમેલન,ભાજપ પર કરાયા પ્રહાર
abp asmita
Updated at:
29 Oct 2021 11:19 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં યોગી ચોક ખાતે મોડી રાત્રે કોંગ્રેસ કાર્યકર્તાઓનું મહાસંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ ભાજપ પર પ્રહાર કર્યા હતા. આ કાર્યક્રમમાં અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.