આ શહેરમાં ગુજરાત બહારથી આવતા લોકોએ સાત દિવસ ક્વોરેન્ટાઇન રહેવું પડશે

સુરતમાં કોરોના સંક્રમણ વધતા પાંડેસરા શાકમાર્કેટ બંધ કરાવાયું છે. ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પણ શાક માર્કેટ બંધ કરાવાયું છે. સાથે જ ગુજરાત બહારથી સુરતમાં આવતા લોકોએ સાત દિવસ માટે ક્વોરેન્ટાઇન થવું પડશે. ક્વોરેન્ટાઇન દરમિયાન લક્ષણો જણાય તો ટેસ્ટ કરાવવાનું પણ સૂચન કરાયું છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola