Darshana Jardosh | રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશે રેલવે સ્ટેશન પર ભીડ ન કરવા અપીલ
gujarati.abplive.com
Updated at:
11 Nov 2023 10:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppDarshana Jardosh | આજે સુરતમાં રેલવે સ્ટેશન પર એક દુર્ઘટના ઘટી હતી. જેમાં એક વ્યક્તિનું મોત નીપડ્યું છે. ત્યારે રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશે રેલવે સ્ટેશન પર ભીડ ન કરવા અપીલ કરી છે.