Surat Railway Station Incident | સુરત દુર્ઘટનામાં યુવકના મોતને લઈ રેલવે પોલીસે શું કર્યો મોટો ખુલાસો?
Continues below advertisement
Surat Railway Station | સુરત રેલવે સ્ટેશન પર અવ્યવસ્થાના કારણે પેસેજર્સને પારાવાર હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભારે ભીડના કારણે ધસારામાં કેટલાક લોકો બેભાન થઇ ગયા હતા. જ્યારે એક વ્યક્તિનું મોત થયું હતું. દુર્ઘટનાને પગલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. તેમજ બેઠક કરી હતી. તો કોંગ્રેસે રેલવે પ્રેશાસની બેદરકારીને કારણે યુવકનું મોત થયું હોવાનો આરોપ લગાવ્યો હતો. રેલવે પોલીસે પણ આ અંગે નિવેદન આપ્યું હતું.
Continues below advertisement