Surat: અઠવા ઝોન દબાણ વિભાગના કર્મચારીઓ અને ફેરિયાવાળા વચ્ચે થયું ઘર્ષણ

Continues below advertisement

સુરતમાં અઠવા ઝોનના દબાણ વિભાગના કર્મચારીઓ અને ફેરિયાવાળાઓ વચ્ચે ઘર્ષણ થયું છે. સુરત મનપાનું દબાણ વિભાગ અલગ અલગ ઝોનમાં દબાણ દૂર કરવાની કામગીરી કરી રહ્યું છે. મામલો વધુ ઉછળતા સ્થાનિક પોલીસે મામલો થાળે પાડ્યો હતો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram