સુરતમાં શાનદાર જીત બાદ ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે AAPની એન્ટ્રી થઇ છે. સુરતમાં આમ આદમી પાર્ટીએ 23 બેઠકો પર જીત મેળવી છે. કેજરીવાલે કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી હતી.