પાટીદાર આંદોલન સમયે સુરતમાં થયેલા કેસની આજે કઠોર કોર્ટમાં સુનાવણી,, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

પાટીદાર આંદોલન સમયે સુરતમાં થયેલા કેસની આજે કઠોર કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ છે. હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા સહિતના આગેવાનો કઠોર કોર્ટમાં હાજર રહયા હતા. 3 જાન્યારીના રોજ આગામી સુનાવણી હાથ ધરાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram