સુરતમાં મેઘરાજાએ ખોલી પાલિકાની પોલ, માત્ર દોઢ ઇંચ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ

સુરતમાં મેઘરાજાએ પાલિકાની પોલ ખોલી હતી. વરસાદ હળવો થવા છતાં કતારગામ અને વરાછામાં પાણી ઓસર્યા નથી. આ પ્રકારની સમસ્યાથી લોકોને ક્યારે છુટકારો મળશે તે એક સવાલ છે. માત્ર દોઢ ઇંચ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola