Lok Sabha Election 2024 | 18મી એપ્રિલે સી.આર. પાટીલ નવસારીથી નોંધાવશે ઉમેદવારી, મતદારોને પાટીલનું આમંત્રણ

Lok Sabha Election 2024 | નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલ 18મી એપ્રિલે ઉમેદવારી પત્ર ભરવાના છે.  સી.આર. પાટીલે મતદારોને હાજર રહેવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola