Surat:ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે,આ વર્ષે કેટલા કિલોમીટરના રૂટમાં કઢાશે યાત્રા?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Jul 2021 04:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત(Surat)માં આ વર્ષે ભગવાન જગન્નાથજી(Lord Jagannathji)ની રથયાત્રા નીકળશે. પરંતુ રૂટમાં કાપ મુકવામાં આવ્યો છે. અહીંયા સુરત ઈસ્કોન મંદિરથી રથયાત્રા નીકળશે. આ પહેલા આઠ કિલોમીટર રથયાત્રા નીકળતી હતી જે આ વર્ષે માત્ર ત્રણ કિલોમીટરના રૂટમાં જ નીકળશે.