સુરતમાં ક્યા સમાજે કરી સી.આર પાટીલની રજત તુલા, જાણો કેટલા કિલો થઇ ચાંદી?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલનું રજતતુલા કરવામાં આવી હતી. સુરતના જૈન સમાજ દ્વારા ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલનું સન્માન આયોજન કરવામાં આવ્યુ,જેમાં સીઆર પાટીલના વજન કરતા વધુ ચાંદી તોલવામાં આવી હતી. 97 કિલો વજન ધરાવતા સીઆર પાટીલ ને 101કિલો ચાંદીથી તોલવામાં આવ્યા હતા. આ ચાંદી સેવા કાર્યમાં આપવામાં આવશે તેવી જાહેરાત સીઆર પાટીલે કરી હતી.