સુરત: 20 જેટલા રંગોળી કલાકારોએ બનાવી રંગોળી, 1 નવેમ્બરે લોકો માટે એકઝીબીશન મુકાશે ખુલ્લું
Continues below advertisement
સુરતમાં 20 જેટલા રંગોળી કલાકારોએ એકઝીબીશન યોજ્યું હતું. જેમાં કલાકારોને પ્લેટફોર્મ મળી રહી તે માટેનું આયોજન કરાયું છે. અહીં જમ્બો સીઝની રંગોળી બનાવવામાં આવી છે. 1 નવેમ્બરે લોકો માટે આ એકઝીબીશન ખુલ્લું મુકવામાં આવ્યું છે. વનિતા વિશ્રામ ખાતે આ રંગોળીનું આયોજન કરાયું છે.
Continues below advertisement