Surat:આ શાળાએ ફી નહીં ભરનાર વિદ્યાર્થીઓના અટકાવ્યા પરિણામ,વાલીઓએ શું કરી રજુઆત?

સુરત(Surat)માં વધુ એક શાળા(School)ની મનમાની સામે આવી છે. અહીંયાની શારદાયતન શાળા(Shardayatan School))એ ફી નહીં ભરનાર વિદ્યાર્થીઓના પરિણામ અટકાવ્યા હોવાનો વાલીઓએ દાવો કર્યો છે. આ અંગે વાલીઓએ શાળા પર કાર્યવાહી કરવા શિક્ષણમંત્રીને પત્ર લખીને ન્યાય આપવાની રજુઆત કરી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola