Surat: AAPનું ખાડી સફાઈ અભિયાન યથાવત,SMC અને સત્તાધીશોને શું કરી રજૂઆત?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Jun 2021 04:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં આમ આદમી પાર્ટી(Aam Aadmi Party)નું ખાડી સફાઈ અભિયાન(cleaning campaign) પાંચમા દિવસે પણ યથાવત છે.શ્યામધામ પાસે ખાડી સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. AAPના તમામ નગરસેવકો અને કાર્યકરો જાતે જ સફાઈ કરી રહ્યાં છે.