સુરતઃ સરથાણા પોલીસ સ્ટેશનમાં વાલીઓએ કર્યો હોબાળો, શું લગાવ્યો આરોપ?

Continues below advertisement

સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં વાલીઓએ હોબાળો મચાવ્યો છે. સરકારી શાળામાં ઓરડા વધારવાની માંગ સાથે વાલીઓ ધરણા પર બેઠા હતા. ધારાસભ્ય વીડી ઝાલાવાડિયા કામ નહીં કરતા હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram