સુરતઃ ભાજપ સ્નેહ મિલનના અંતિમ કાર્યક્રમ અંગે ભારે ઉત્સાહ, કોણ કોણ આપશે હાજરી?

ભાજપના સ્નેહ મિલનના અંતિમ કાર્યક્રમને લઈને સુરત ભાજપમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વનિતાવિશ્રામ મેદાનમાં આવતીકાલે ભાજપનું સ્નેહમિલન યોજાશે. સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola