સુરતઃશિક્ષણ સજ્જતા સર્વેક્ષણનો બહિષ્કાર, શું કહ્યું શિક્ષકોએ?,જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

આજે શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. આ અંગે  સુરતના શિક્ષકોએ કહ્યું કે, આ કસોટી મરજીયાત છે. પરંતુ આ કસોટી ફરજીયાત લેવાય તે અંગેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેથી શિક્ષકોને ડર સતાવી રહ્યો છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram