સુરતઃ મનપાના પે એન્ડ યુઝમાં ભગવાનના ચિત્રથી વિવાદ, હિન્દુ સંગઠનોએ નોંધાવ્યો વિરોધ
abp asmita
Updated at:
07 Mar 2022 04:25 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત મનપાના પે એન્ડ યુઝ શૌચાલયમાં ભગવાનનું ચિત્ર દોરાતા વિવાદ સર્જાયો છે. ધાર્મિક લાગણી દુભાવવાના આરોપ સાથે હિન્દુ સંગઠને વિરોધ નોંધાવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ ચિત્રને દૂર કર્યું છે.