Surat News । રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત જિલ્લા શિક્ષણાધિકારી જાગ્યા

Surat News । રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત જિલ્લા શિક્ષણાધિકારી જાગ્યા 

 

Surat News । રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત જિલ્લા શિક્ષણાધિકારી જાગ્યા, સુરત શિક્ષણાધિકારીએ જિલ્લાની તમામ શાળાના આચાર્યોને શાળામાં ફાયરના સામાનના સાધનો છે કે નહિ ? જો સાધનો છે તો યોગ્ય રીતે કામ કરે છે કે નહિ ?શાળાઓમાં એન્ટ્રી અને એકઝીટ અલગ અલગ દરવાજા છે કે કેમ ? ફાયર NOC છે કે નહિ ? તે અંગે ચકાસણી કરી પૂરતી માહિતી આપવા આદેશ આપ્યો છે તમામ શાળાઓને સ્કૂલ સેફ્ટી પોલિસી 2016 અંતર્ગત તમામ નિયમોનું પાલન કરવા આદેશ કર્યો છે રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત જિલ્લા શિક્ષણાધિકારી જાગ્યા, સુરત શિક્ષણાધિકારીએ જિલ્લાની તમામ શાળાના આચાર્યોને શાળામાં ફાયરના સામાનના સાધનો છે કે નહિ ? જો સાધનો છે તો યોગ્ય રીતે કામ કરે છે કે નહિ ?શાળાઓમાં એન્ટ્રી અને એકઝીટ અલગ અલગ દરવાજા છે કે કેમ ? ફાયર NOC છે કે નહિ ? તે અંગે ચકાસણી કરી પૂરતી માહિતી આપવા આદેશ આપ્યો છે તમામ શાળાઓને સ્કૂલ સેફ્ટી પોલિસી 2016 અંતર્ગત તમામ નિયમોનું પાલન કરવા આદેશ કર્યો છે

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola