Surat: તક્ષશિલા અગ્નિકાંડમાં તબીબોની કરાઈ ઉલટ તપાસ, કેટલા પુછાયા પ્રશ્નો?

Continues below advertisement
સુરત તક્ષશિલા અગ્નિકાંડ(Surat Takshashila fire)માં તબીબો(Doctors)ની ઉલટ તપાસ કરવામાં આવી છે. પોસ્ટમાર્ટમ કરનાર ત્રણ તબીબોની જુબાની લેવામાં આવી છે.આ ત્રણેય તબીબોને 70 જેટલા પ્રશ્નો પુછવામાં આવ્યા છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram