Surat: તક્ષશિલા અગ્નિકાંડમાં તબીબોની કરાઈ ઉલટ તપાસ, કેટલા પુછાયા પ્રશ્નો?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Jul 2021 02:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત તક્ષશિલા અગ્નિકાંડ(Surat Takshashila fire)માં તબીબો(Doctors)ની ઉલટ તપાસ કરવામાં આવી છે. પોસ્ટમાર્ટમ કરનાર ત્રણ તબીબોની જુબાની લેવામાં આવી છે.આ ત્રણેય તબીબોને 70 જેટલા પ્રશ્નો પુછવામાં આવ્યા છે.