સુરતઃ ભીંડાની ખેતી કરતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં,વીઘા દીઠ કેટલો થાય છે ખર્ચ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Aug 2021 02:44 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત( Surat )ના ઓલપાડ(Olpad ) તાલુકાના ખેડૂતો(Farmers) મુશ્કેલીમાં મુકાયા છે. ઓલપાડ તાલુકામાં મોટા પ્રમાણમાં ખેડૂતો ભીંડાના પાકની ખેતી કરે છે. પરંતુ ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળી રહ્યાં. ખેડૂતો કહે છે કે વીઘા દીઠ બિયારણનો 6 હજાર 300 રૂપિયાનો ખર્ચ થાય છે.