સુરતઃ અલગ અલગ વિસ્તારમાં પાંચ આપઘાતના બનાવ, કયા કારણોસર ટૂંકાવ્યા જીવન?
abp asmita
Updated at:
03 Dec 2021 01:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં છેલ્લા બે દિવસમાં અલગ અલગ વિસ્તારમાં પાંચ લોકોએ અલગ અલગ કારણોસર આપઘાતના બનાવો બન્યા છે. ઉધનામાં મિલ સુપરવાઈઝરે ઘર કંકાસમાં આપઘાત કર્યો છે. ખટોદરા પનાસ ગામે બેકારીથી કંટાળી યુવાને આપઘાત કર્યો છે.