સુરતઃ અલગ અલગ વિસ્તારમાં પાંચ આપઘાતના બનાવ, કયા કારણોસર ટૂંકાવ્યા જીવન?
સુરતમાં છેલ્લા બે દિવસમાં અલગ અલગ વિસ્તારમાં પાંચ લોકોએ અલગ અલગ કારણોસર આપઘાતના બનાવો બન્યા છે. ઉધનામાં મિલ સુપરવાઈઝરે ઘર કંકાસમાં આપઘાત કર્યો છે. ખટોદરા પનાસ ગામે બેકારીથી કંટાળી યુવાને આપઘાત કર્યો છે.