સુરતઃ તક્ષશિલા અગ્નિકાંડમાં સંડોવાયેલા બિલ્ડરના HCએ શરતી જામીન કર્યા મંજૂર
abp asmita
Updated at:
20 Dec 2021 10:27 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત તક્ષશિલા અગ્નિકાંડમાં સંડોવાયેલા બિલ્ડર હરસુખ વેકરીયાના ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે. આ સાથે ચાર મહિનામાં વાલીઓને રૂપિયા 35 લાખનું વળતર આપવાનો હુકમ કર્યો છે.