Surat: શરીરમાં થોડી પણ નબળાઇ લાગે તો તરત જ ટેસ્ટ કરાવવા મનપા કમિશનરની અપીલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Mar 2021 02:45 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાના વધતા કેસને લઈ સુરત મહાનગરપાલિકા કમિશનર બંછાનિધિ પાની એક ઝોનમાંથી બીજા ઝોનમાં સતત રાઉંડ મારી તપાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેઈનના લક્ષણો અલગ હોવાથી જનતાએ બેદરાકારી ન રાખવી જોઈએ.શરીરમાં થોડી પણ નબાઈ લાગે તો તુરંત ટેસ્ટ કરાવવા અપીલ કરી હતી.