સુરતઃ પલસાણામાં 11 વર્ષીય સગીરાની દુષ્કર્મ બાદ હત્યા કરનાર નરાધમ ઝડપાયો

Continues below advertisement

સુરતના પલસાણામાં 11 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. મૃતક સગીરાના માતા પિતા નોકરીએ ગયા હતા. બિલ્ડીંગના રૂમમાંથી બાળકીની લાશ મળી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram