જામીન પૂર્ણ થતા નારાયણ સાંઇ ફરી લાજપોર જેલમાં કેદ, જુઓ વીડિયો
જામીન પૂર્ણ થતા નારાયણ સાઈને લાજપોર જેલમાં લાવવામાં આવ્ચો હતો. નારાયણ સાંઇને માતાની બીમારી માટે જામીન આપવામાં આવ્યા હતા. 14 દિવસના જામીન પૂર્ણ થતા નારાયણ સાંઇને લાજપોર જેલમાં લાવવામાં આવ્યો હતો.