Surat: વકરતા સંક્રમણ વચ્ચે રેસિડન્ટ તબીબોનું આવતીકાલથી કેમ હડતાળનું કર્યું એલાન ? જુઓ વીડિયો

એકબાજુ સુરત (Surat)માં કોરોના વકરી રહ્યો છે. ત્યારે બીજુ બાજુ આવતીકાલે રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળ પર ઉતરવાનું એલાન કર્યું છે. ડોક્ટરોની  માંગ છે કે, તેમનું સ્ટાઈપેન્ડ વધારવામાં આવે.  છેલ્લા 1 સપ્તાહ થી રજુઆત કરવામાં આવી રહી છે. છતાં આજદિન સુધી કોઈ ઉકેલ નથી. ગઈકાલે સ્પેશિયલ અધિકારી મિલિંદ તોરવને ને પણ રજુઆત કરાઈ હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola