સુરત તક્ષશીલા અગ્નિકાંડ મામલો: બે આરોપીઓના જામીન મંજૂર
Continues below advertisement
સુરત તક્ષશીલા અગ્નિકાંડ મામલે બે આરોપીઓના જામીન મંજૂર થયા છે. બિલ્ડર રવિન્દ્ર કહાર અને સાવજી પઘડાળના જામીન મંજૂર કરાયા છે. આરોપીઓને જામીન મળતા ફરિયાદી પક્ષ સુપ્રીમ કોર્ટમાં જશે.
Continues below advertisement