Surat: અશાંત ધારા માટે ટેક્સટાઈલ વેપારીઓએ કર્યો વિરોધ, કલેક્ટરને શું કરી રજુઆત?

સુરત(Surat)માં અશાંત ધારા સામે વિરોધ કરવામાં આવ્યો છે. અહીંયાના રાંદેર(Rander), સેન્ટ્રલ(Central) અને લિંબાયત ઝોન(Limbayat zones)માં અશાંત ધારો લાગુ છે. આ વિસ્તારના વેપારીઓનો દાવો છે કે અશાંત ધારાના લીધે ટેક્સટાઈલ ઉદ્યોગ પ્રભાવિત થઈ રહ્યો છે. આ મામલે કાપડના વેપારીઓએ કલેક્ટરને રજુઆત કરી છે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola