સુરત:RTE હેઠળ શાળામાં પ્રવેશ મેળવવાનો મામલો, વાલીઓએ શું કરી છે તરપિંડી

સુરતમાં RTE હેઠળ શાળામાં પ્રવેશ મેળવવા માટે પ્રથમ રાઉન્ડ જાહેર થયો હતો. જેમાં વાલીઓએ ગરીબ હોવાના ખોટા પુરાવા રજૂ કરી છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે DDOને ફરિયાદ કરાશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola