Surat: કોરોના સંક્રમણને અટકાવવા લાગેલા નિયંત્રણોમાં રાહત અંગે વેપારીઓએ શું કહ્યું?,જુઓ વીડિયો

આજથી કોરોના(corona) સંક્રમણને અટકાવવા લાગેલા નિયંત્રણોમાં થોડીક રાહત મળી છે. આ અંગે સુરત(Surat)ના વેપારી(trader)ઓએ કહ્યું કે, હાલ રાજ્ય સરકારનો નિર્ણય યોગ્ય છે પરંતુ આગળ જતા સમયમાં થોડોક ફેરફાર કરી 9થી 6નો કરવો જોઈએ જેથી નાના વેપારીઓને રોજી રોટી મળી રહે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola