Surat: વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ, કેટલા લોકોને વેક્સિન આપવાનો કરાયો નિર્ધાર?

સુરત(Surat)માં પણ વેક્સિનેશન અભિયાન(Vaccination campaign)નો પ્રારંભ થઈ ચૂક્યો છે. આરોગ્ય મંત્રી કુમાર કાનાનીએ આ અભિયાનની શરૂઆત કરાવી છે. શહેરના 230 વેક્સિનેશન સેન્ટર પર 50 હજારથી વધુ લોકોને વેક્સિન આપવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola