સુરતઃ કોરોના મહામારીના કારણે છઠ્ઠ પૂજા નહી યોજવાનો કરાયો નિર્ણય
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં કોરોનાને લઈ જાહેરમાં તાપી નદી કિનારે છઠ્ઠ પૂજા નહીં થાય. સ્થાનિક સમિતિ દ્ધારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં વસતા 8 લાખ પરપ્રાંતિય છઠ્ઠ પૂજા ઘરે કરશે. મનપા દ્વારા પરવાનગી ન મળતા છઠ્ઠ પૂજા આયોજન સમિતિ દ્વારા કોઈ વ્યવસ્થા કરી નથી