અમદાવાદ અને રાજકોટ બાદ હવે સુરતમાં પણ તાજિયા જુલૂસ નહીં નીકળે, બેઠકમાં લેવાયો નિર્ણય

અમદાવાદ અને રાજકોટ બાદ હવે સુરતમાં પણ તાજિયા જુલૂસ નહીં નીકળે. સુરત પોલીસ કમિશ્નર અને તાજિયા કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં તાજિયા જુલૂસ નહીં કાઢવા અંગે નિર્ણય કરાયો હતો. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola