કોરોનાની વેક્સીનેશન માટેની સિરિંજનો જથ્થો પહોંચ્યો સુરત, 8 ઝોનમાં થશે વિતરણ

Continues below advertisement
સુરતમાં કોરોના વેક્સીનેશનને લઈને પ્રશાસન એક્શનમાં જોવા મળ્યું છે. કોરોના વેકસીન ને લઈ પાલિકા દ્વારા તૈયારીઓ પૂર્ણ કરાઈ છે.  કોરોના વેકસીન માટેની સિરિન્જનો જથ્થો સુરત પહોંચ્યો છે. વેકસીન લગાવવા માટે ની સિરિન્જ વેસુ આરોગ્ય કેન્દ્ર ખાતે આવી છે. પ્રથમ તબક્કા માં 500 જેટલા સિરિન્જ ના બોક્ષ સુરત આવ્યા છે. વેસુ આરોગ્યકેન્દ્રથી અલગ અલગ 8 ઝોન માં સિરિન્જ વિતરણ કરવામાં આવશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram